Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

આજથી રાજકોટ એસ. ટી. ડિવીઝનની નોનએસી ૩પ૦ બસોમાં ૧૦૦ ટકા મૂસાફરોને બેસાડાશેઃ એસીમાં ૭પ ટકાઃ ટ્રાફીકમાં વધારોઃ આવક રોજની ૩૭ લાખે પહોંચી

રાજય સરકારે નવી ગાઇડ લાઇન બહાર પાડતા આજથી રાજકોટ એસ.ટી. ડિવીઝન પોતાની ઓપરેટ થતી ૩પ૦ નોનએસી બસોમાં ૧૦૦ ટકા મૂસાફરોને બેસાડશે જયારે ૩૭-એસી બસમાં ૭પ ટકા મૂસાફરો લઇ જવાની સૂચના રાજકોટ ડિવીઝનની આવકમાં નોંધપાત્ર વધારો આવક રોજની ૩૭ લાખે પહોંચી રાજકોટ ડેપોની આવક ૭ લાખ તહેવારોમાં આવક વધશેઃ એકસ્ટ્રા બસો દોડાવાશે.

(5:41 pm IST)