Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મહા અભિયાન બાદ રસિકરણમાં ઢિલાશઃ આજે ૧૧-૩૦ વાગ્યે કેન્દ્રો બંધ

રાજકોટ : શહેરમાં ગઇ તા. ૧૭ નાં રોજ કોરોના વેકસીનેશનનાં મહા અભિયાન બાદ છેલ્લા બે દિવસથી રસીનો સ્ટોક ઓછો આવવા લાગતાં રસીકરણમાં ઓટ આવીઃ ગઇકાલે માત્ર ૩૦૦૦ ડોઝ અપાયાઃ આજે પણ સ્ટોક ખાલી થઇ જતાં ૧૧.૩૦ વાગ્યે રસીકરણ કેન્દ્રો બંધ કરી દેવાયા

(4:04 pm IST)