Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સર્વેશ્વર ચોકમાં બાલીઝ પંજાબી ધાબાનો પ્રારંભ

પંજાબી-ચાઇનીઝ-પરાઠા-લસ્‍સીના ચાહકો માટે નવું નઝરાણુ

રાજકોટ : રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકમાં ચાઇનીઝ-પંજાબી- પરાઠા-લસ્‍સીના ચાહકો માટે ‘‘બાલીઝ પંજાબી ધાબા''નો દબદબાભેર પ્રારંભ થયો છે.

પંજાબી-ચાઇનીઝ ડીશના સ્‍વાદ પ્રેમીઓને અહીં વિવિધ વાનગીઓનો રસથાળ માણવા મળી શકે છે. વ્‍યાજબી ભાવ અને અદ્‌્‌ભૂત સ્‍વાદ એ અહીંની ખાસ વિશેષતા છે.

‘‘બાલીઝ પંજાબી ધાબા'' ખાતે પંજાબી વાનગીઓનો અસ્‍સલ સ્‍વાદ મળી શકે છે. શ્રેષ્‍ઠ કુક દ્વારા વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. અહીં પાર્સલ સેવા પણ ઉપલબ્‍ધ છે. એક વખત અહીંની મુલાકાત કાયમની યાદગીરી બની રહેશે. તેમ આ ધાબાના સંચાલક બાલી પાજી (૯પ૮૬૦ ૩૦ર૦ર) તથા પવન પાજી (૮૧૪૧૦ ૩૯૦૦૦) જણાવે છે. 

(4:29 pm IST)