Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકોટમાં ભાજપના જનપ્રતિનિધી સંમેલનમાં કેન્‍દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનું જોશીલુ ઉદ્‌બોધન

આઝાદી પછી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓને મજબુત કરવાની પહેલ ભાજપે કરેલઃ વજુભાઇ વાળા નાણામંત્રી હતા તે વખતે જકાતનાબૂદીનો નિર્ણય થયેલ  ભારતનું અર્થતંત્ર પાંચમા નંબરે આવ્‍યુ તે નરેન્‍દ્રભાઇની તાકાત છેઃ રાજકોટમાં એક સમયે પાણીની ટ્રેનો આવતી, અત્‍યારે ઘરે ઘરે નળથી પાણી મળે છે

 

(4:32 pm IST)