Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જાણીતા ENT સર્જન ડો.હિમાંશુ ઠક્કરના પિતાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : રાજકોટ નિવાસી જગદીશચંદ્ર નાથાલાલ ઠક્કર (અભાણી) (ઉ.વ.૭૫) તે જાણીતા ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કર અને નેહાબેનના પિતાશ્રી અને ચલાલા નિવાીસ સ્વ.ચત્રભુજભાઈ ગોરધનદાસ નગદીયાના જમાઈ અને વિજયકુમારના સસરા, તરૂલભાઈ અને અરૂણભાઈ અભાણીના કાકાનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સંજોગોને લઈને સ્વર્ગસ્થનું ટેલીફોનિક બેસણું તા.૧૧ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ડો.હિમાંશુ ઠક્કર - મો.૯૪૨૮૦ ૦૩૮૪૮.

(11:00 am IST)