Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ચા ના વેપારીઓ, પાર્લરોએ સજજડ બંધ રાખી વિરોધ દર્શાવ્‍યો

રાજકોટઃ ઢોર નિયંત્રણ  કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા આપેલ બંધને ૧૦૦ ટકા સફળતા મળી છે. શહેરમાં મોટાભાગના ટી- સ્‍ટોલની દુકાનો સજજડ બંધ રહી હતી. જે તસ્‍વીરમાં જોઈ શકાય છે. દૂધના કેન ઉંધાવાળી વિરોધ દર્શાવતા માલધારીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(11:49 am IST)