Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જાણિતા ઉદ્યોગપતિ વિશાલ માલવિયા (શાહ)ની કાલે ગુરૂવારે રાષ્‍ટ્રીયશાળા ખાતે પ્રાર્થનાસભા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક વિશાલભાઈ માલવિયા (શાહ) (ઉ.વ.૪૧) (માલવીયા બિલ્‍ડકોન) તે સુધાબેન તથા મનોજભાઈ શાહના દિકરા, તે હેમાલીબેન માલવિયાના પતિ, બિપીનભાઈ રૂઘાણી  તથા શરદભાઈ રૂઘાણીના ભાણેજનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા આવતીકાલે તા.૨૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાષ્‍ટ્રીયશાળાના મધ્‍યસ્‍થ ખંડ (મનહર પ્‍લોટ) ખાતે રાખેલ છે.

 

(10:32 am IST)