Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

આગામી ૧૪-૧૫ ઓકટોબર રાજકોટ શહેર-જીલ્લામાં ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન

કલેકટરે પત્રકારોને જણાવેલ કે આગામી તા. ૧૪-૧૫ ઓકટોબર રાજકોટ શહેર-જીલ્લામાં બે દિવસ ગરીબ કલ્‍યાણ મેળા યોજાશે. જેમાં જીલ્લાનો પણ એક મેળો રહેશે. વધુને વધુ ગરીબોને લાભ મળે તે માટે દરેક પ્રાંત-મામલતદાર વાઇઝ ડેટા એન્‍ટ્રી શરૂ કરાઇ છેઃ સ્‍થળ હવે જાહેર કરાશે.

 

(3:11 pm IST)