Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

અમૃતલાલ જમનાદાસ કોટેચાનું દુઃખદ નિધન : સોમવારે સવારે 10 વાગ્યે ટેલિફોનિક બેસણું

અમૃતલાલ જમનાદાસ કોટેચા (ઉ.વ.૮૯), તે શૈલેષભાઈ, નિલેષભાઈ, પલ્લવી પ્રવિણભાઈ વિઠલાણી - જુનાગઢ, પ્રિતી ભરતભાઈ કાછેલા - સુરત, માધવી રમેશભાઈ દેવાણી - રાજકોટ, દિપ્તી જયેશભાઈ કક્કડ - જુનાગઢના પિતાશ્રી, તે સ્વ. અમૃતલાલ તુલસીદાસ શીંગાળા ના જમાઈ, તા. ૨૨/૦૧/૨૨ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક ઉઠમણું સોમવાર તા. ૨૪/૦૧/૨૨ સવારે ૧૦ વાગે રાખેલ છે.

શૈલેષભાઈ : ૯૯૨૫૧૨૪૪૨૨
નિલેષભાઈ : ૯૩૭૬૭૨૨૨૩૩

(5:49 pm IST)