Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પીએચ.ડી થયા

રાજકોટ,તા. ૨૩ : મુળ રાજકોટના નિવાસી ડો.કરણ રસિકભાઇ રાઠોડ મહાનિબંધ રજુ કરતા તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માન્ય રાખીને ભૌતિક શાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવેલ છે. તેઓએ પોતાનું સંસોધન કાર્ય ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના ભૌતિક શાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કેતન ડી.પરીખના માર્ગદર્શન હેઠળ કરેલ છે.

(4:26 pm IST)