Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બુધ્‍ધવંદના-ધમ્‍મગોષ્‍ઠિ

રાજકોટઃ વૈશાખી પુર્ણિમાં નિમિત્તે વિશ્વશાંતિ બુધ્‍ધવિહાર ખાતે બુધ્‍ધ વંદના અને ધમ્‍મ ગોષ્‍ઠી યોજાયેલ. જેમાં ભંતેજીએ ધમ્‍મ દેશના આપી સુમેધ તથા ગત, વિનયસાગર અનિત્‍ય, અજીતભાઇ પરમાર અને યુકિત બૌધ્‍ધએ ગોષ્‍ઠી કરેલ. ગૌતમી બૌધ્‍ધએ ગુજરાતના દસ લાખ ઘᅠરોમાં ઘર-ઘર બુધ્‍ધ પુર્ણિમાં ઉજવવા બાબતે ર્વિસ્‍તૃત માહિતી આપી હતી. આ તકે અજીતભાઇ પરમાર તરફથી સુજાતાખીરનું દાન કરવામાં આવ્‍યુ હતું તેમ સુમેઘ તથાગત મો. ૯૮૨૫૬ ૭૦૧૬૬ની યાદી જણાવે છે.

(3:20 pm IST)