Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સોરઠીયાવાડી પાસે આવેલ આવાસ યોજના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરોઃ રજૂઆત

રાજકોટ : શહેરનાં વોર્ડ નંબર ૧૪ ના સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલ આવાસ યોજના વિસ્તારમાં ચોમાસા વરસાદના પાણીના નિકાલ માટેની જગ્યા ન હોવાથી પાણીના ખાડા ભરાય જવાથી રસ્તા ઉપરથી  વાહન તથા લોકો પગપાળા હલન ચલન કે અવર-જવર કરી શકતા ન હોવાથી ખાડાઓની અંદર તથા જાહેર રસ્તા ઉપર મેટલ મોરમ નખાવી ડામર પેવર રોડ-રસ્તા બનાવ અંગે યોગ્ય કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.

(3:35 pm IST)