Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ધંધુકીયા પરિવારને દિલસોજી આપતા પૂ.વિજયબાપુ અને પૂ.કરશનદાસબાપુ

રાજકોટઃ વાટલીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ મનસુખભાઈ ધંધુકીયા તેમજ નરસીભાઈના માતુશ્રી દિવાળીબેન સવજીભાઈ ધંધુકીયાનું દુઃખદ અવસાન થતાં સુપ્રસિધ્ધ સતાધાર જગ્યાના મહંત પૂ.વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ તેમજ પરબધામ જગ્યાના મહંત પૂ.કરશનદાસબાપુ અને પૂજારી શ્રી કેતનબાપુ ધંધુકીયા પરિવારના નિવાસસ્થાને જઈ પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.

(10:43 am IST)