Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આજે શ્રી સત્યસાઇબાબાનો ૯૭મો જન્મ દિવસ

રાજકોટઃ આંધ્રપ્રદેશના પ્રટપર્તી ગામે ભગવાન શ્રી સત્યસાઇબાબાનો જન્મ ૨૩/૧૧/૧૯૨૬ના રોજ થયેલ-જે આજે  સ્વામી ત્થા બાબાના પ્રેમાળ નામથી ઓળખાય છે. નાનપણથી બાબામાં દિવ્ય શકિતનો સંચાર થયેલ -બાળ સખાઓને એકજ વૃક્ષમાંથી માગે તે ફળ દિવ્ય શકિત દ્વારા આપતા માતા-પિતાનો આદેશ હતો કે નાનામાં નાના માણસને સારામાં સારી અને નિઃશુલ્ક આરોગ્ય સેવા મળે તે દિશામાં આગળ વધવું તે મુજબ આજે દેશ-વિદેશમાં સત્યસાઇ હોસ્પિટલમાં શિસ્ત બદવ નિઃશુલ્ક ઓપરેશનો થઇ રહેલ છે. આદ્યાત્મીક લેવલે પણ સારૃ યોગદાન દરેક સમિતિ દ્વારા દેશ-વિદેશમાં અપાઇ રહેલ છે. આજે તેમના ૯૭માં જન્મદિવસે દેશ-વિદેશમાં નગરકિર્તન-ભજન-માનવસેવા કેક કટીંગ વિ. કાર્યક્રમો થઇ રહેલ છે. જયેશભાઇ નથવાણી

(3:59 pm IST)