Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી આજે કથાશ્રવણ કરશે

રાજકોટ તા. ર૪ :..  રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં આજરોજ ગુજરાતના ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી સાંજે કથાશ્રવણ કરવા પધારવાના હોવાનું જાણવા મળે છે. તા. ર૯ મે ર૦રર સુધી શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન રાજકોટ ખાતે ઐતિહાસિક શ્રી રામકથા ચાલી રહી છે. જેમાં પ્રારંભથી જ હજજારો શ્રી રામભકતો - ભાવિકો પવિત્ર અને અલૌકીક શ્રી રામકથાનું રસપાન પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી થકી કરી રહ્યા છે.

 

(4:06 pm IST)