Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મ.ન.પા.નાં નવ નિયુકત ડે.કમિશનર આશિષ કુમારે ચાર્જ સંભાળ્યો

તલાટી, કલાર્ક, આરોગ્ય કાર્યકર, વિસ્તરણ અધિકારી બનવા પરીક્ષાની તૈયારી કરવા માંડો ટૂંક સમયમાં ભરતી આવી રહી છે

મ.ન.પા.નાં ડે.કમિશનર શ્રી પ્રજાપતિની બદલી થતાં તેઓનાં સ્થાને આવેલા નવા ડે. કમિશનર આશિષકુમારે આજે ચાર્જ સંભાળ્યો ત્યારે ડે.કમિશનર શ્રી સિંઘે તેઓને શુભેચ્છા આપી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 

(6:45 pm IST)