Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

શ્‍યામલાલજીની હવેલીમાં કાલથી બુધવાર સુધી મનોરથ

રાજકોટઃ શહેરની સૌથી પ્રાચીન શ્રી શ્‍યામલાલજીની હવેલીમા શ્રી શ્‍યામલાલજી પ્રભુ કાલે તા.૨૪ના શુક્રવારના એકાદશીથી તા.૨૯ બુધવાર સુધી સાંજે ૬:૩૦ થી ૭:૩૦ કલાકે પ્રભુના નાવ મનોરથની ઝાખી તેમજ સાંજે ૬  થી ૭:૩૦ સુધી કિર્તન રાખેલ છે. સમગ્ર વૈષ્‍ણવ સળષ્ટિને પ્રભુના નાવ - મનોરથનો અલોકીક લાભ લેવા મુખિયાજી શ્રી જયેશભાઈ હરિદાસભાઈ તરફથી નિમંત્રણ છે.

 

(11:12 am IST)