Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પામોલીન તેલમાં ૩૦ રૂા. તૂટયા

રાજકોટ, તા. ૪ :  ખાદ્યતેલના ભાવો એક દિ' સ્‍થિર રહ્યા બાદ આજે ફરી પામોલીન તેલમાં ૩૦ રૂા. તૂટયા હતા.

ફોરેન માર્કેટ અને વાયદા બજારમાં મંદી તથા પામતેલની આયાતો વધતા સ્‍થાનીક બજારમાં આજે પામતેલમાં વધુ ૩૦ રૂા.નો કડાકો થયો હતો. પામતેલ લુઝના ભાવ ૧રપ૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧રર૦ રૂા. બોલાયા હતા જયારે પામતેલ ટીનના ભાવ ર૦૩પ થી ર૦૪૦ રૂા. હતા તે ઘટીને ર૦૦પથી ર૦૧૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. બપોર સુધીમાં અન્‍ય ખાદ્યતેલના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.

(4:27 pm IST)