Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજે વિદેશનીતિ અને તેની ઉપલબ્ધી અંગે ભાજપના ચિંતન સત્રમાં માર્ગદર્શન આપ્યું

ભાજપના પ્રદેશ પ્રશિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ઇ-ચિંતન સત્રમાં આપ્યું માર્ગદર્શન

રાજકોટ : ભાજપના પ્રદેશ પ્રશિક્ષણ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા ઇ-ચિંતન સત્રમાંપ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે ભારતની વિદેશનીતિ અને તેની ઉપલબ્ધીઓ વિષય પર ભાજપના અગ્રણીઓને વર્ચ્યુલ માધ્યમ થકી માર્ગદર્શન આપ્યું હતું.

(11:37 am IST)