Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જંગલેશ્વર વિસ્તારમાં સામાજિક કાર્યકર રજાકભાઈ કુરેશી પર જીવલેણ હુમલો

વોર્ડ,ન,16ના સફાઈ કર્મચારીના અધિકારી , એજાજખાન પઠાણ સહીત પાંચ લોકોએ હુમલો કર્યો : રજાકભાઈ લોહીલુહાણ

રાજકોટ : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સામાજિક કાર્યકર રજાકભાઈ કુરેશી પર જીવલેણ હુમલો થયો છે જાણવા મળ્યા મુજબ વોર્ડ,ન,16ના સફાઈ કર્મચારીના અધિકારીએ હુમલો કર્યો છે અધિકારી ઉપરાંત , એજાજખાન પઠાણ સહીત પાંચ લોકોએ એકસંપ કરીને હુમલો કર્યો  છે આ હુમલામાં રજાકભાઈ લોહીલુહાણ થયા છે વધુ વિગત મેળવાઈ રહી છે

 

(2:54 pm IST)