Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

સામેના જુથે ફોર્મ ભર્યા એટલે જ ચૂંટણી થઇ

નીતિન ઢાંકેચા કહે છે સત્યનો વિજય થયો

રાજકોટ : રા.લો. સંઘની ૩ બેઠકોના પરિણામ બાદ વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચાએ મીડિયાના પ્રતિનિધિઓને જણાવેલ કે સહકારી આગેવાનોએ મળીને સમાધાન નકકી કરેલ. અમે તેનું પાલન કર્યુ છે. સામેના જુથે અમારા ભાગે આવેલી બેઠકમાં ફોર્મ ભર્યા એટલે આ ચૂંટણી આવી એમાં સત્યનો વિજય થયો છે. જયેશ રાદડિયાની મધ્યસ્થી હતી પણ (સામેના જુથના કારણે) ચૂંટણી  થઇ તેનું અમને દુઃખ છે. હજુ અમારા આગેવાનો અને ડીરેકટરો (ચેરમેન પદ માટે) જે નકકી કરે તે અમને માન્ય છે.

(3:14 pm IST)