Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પંડિત દિન દયાળજીની જન્મ જયંતી પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહીત કાર્યકર્તાઓ આજી ડેમ ખાતે આવેલ પંડિત દિન દયાળજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી.

પંડિત દિન દયાળજીની જન્મ જયંતી પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહીત કાર્યકર્તાઓ આજી ડેમ ખાતે આવેલ પંડિત દિન દયાળજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી.
કેમેરામેન : સંદિપ બગથરીયા 
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા 

(9:35 am IST)