Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અનોખો વિરોધઃ કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને ૪ લાખ આપોની માંગ સાથે વિરલભાઇ જાનીએ મુંડન કરાવ્યું

રાજકોટઃ કોરોનામાં મુત્યુ પામેલાઓના પરિવારજનોને ૫૦ હજાર જેવા ઓછા વળતર સામે ઉગ્ર વિરોધ નોંધાવી શ્રી વિરલભાઇ જાની (મો.૯૭૨૩૪ ૫૬૭૫૬) દ્વારા બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમા પાસે મુંડન કરાવ્યું હતુ. સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને ૪ લાખની સહાય તાત્કાલીક આપવાની માંગ સાથે લડત આપવાની ચીમકી પણ આપી હોવાનું જણાવેલ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:05 pm IST)