Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વીર સાવરકરજીને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટઃ વિનાયક દામોદર સાવરકર વીર સાવરકરજીની આજે પુણ્યતિથિ નિમિતે ઈન્ડોર સ્ટેડિયમ રેસકોર્સ રાજકોટ ખાતે એમની પ્રતિમાએ પંડિત દિન દયાલ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના સંયોજક રાજુભાઈ ધ્રુવ અને સંસ્થાના સદસ્યો ભાસ્કરભાઈ ત્રિવેદી, કિરણભાઈ ચાવડા, સંજયભાઈ લોટીયા, અમિતભાઈ ધ્રુવ, અરવિંદભાઈ જોશી, ભાવિકભાઈ અગ્રાવત, વિજયભાઈ ગાંધી, મુજનિલભાઈ સુધાગુનિયા, જયરાજસિંહ રાઠોડ, શશીકાંત કડીવાલ સહીત ભાવિકભાઈ સ્પોર્ટ્સ કોચ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

(3:13 pm IST)