Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રમેશભાઇ ભાઇજીની ભાગવત સપ્‍તાહના અંતિમ દિવસે કથા રસપાનનો લાભ લેતા શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડીયા અને અગ્રણીઓ

રાજકોટઃ આજે રીબડા ખાતે પુર્વ ધારાસભ્‍ય મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજીત રમેશભાઇજીની શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે કથા રસપાનનો લાભ રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા, કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, બાબુભાઇ પટેલ, મયુરસિંહ જાડેજા, સુરૂભા જાડેજા (લોધીકા), મયુરસિંહ પરમાર અને મહેન્‍દ્રસિંહ જાડેજા (પીપળીયા-પાળ)એ લીધો હતો. ઉપસ્‍થિત અગ્રણીઓનું પુ. ભાઇશ્રીએ ખેસ પહેરાવી સન્‍માન કર્યુ હતું ત્‍યારની તસ્‍વીરમાં અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ જાડેજા પણ નજરે પડે છે. 

(3:58 pm IST)