Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

''આયુર્વેદ'' ચિકીત્સા કેમ્પ

 આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપતા એમ. કે. શેઠીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જામનગર રોડ તરઘડી ખાતે ''આયુર્વેદ'' નિદાન ચિકીત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૯પ દર્દીઓએ લાભ લીધો હતો. આયુર્વેદના નિષ્ણાંત ડોકટરોએ સેવા આપી હતી. ઘંટેશ્વરના ખોડુભા જાડેજા, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મહિપાલસિંહ જાડેજા, ઓજસભાઇ ખોખાણીએ મેડીકલ કેમ્પ યોજવા બદલ સૌનો આભાર વ્યકત કરેલ.

(3:18 pm IST)