Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભગવતીપરામાં મીનાબેનને પતિએ માર માર્યો

કુબલીયાપરામાં ભરતે બ્લેડથી ચેકા માર્યા

રાજકોટ તા. ૨૮: ભગવતીપરા-૨૨માં રહેતાં મીનાબેન રાજેશ ચારોડીયા (ઉ.વ.૪૦)ને રાતે નવેક વાગ્યે પતિએ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. અલ્પેશભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

અન્ય બનાવમાં કુબલીયાપરા-૫માં રહેતાં ભરત દિનુભાઇ મકવાણા (ઉ.૨૧)એ પોતાની જાતે બ્લેડથી કાપા મારી લેતાં ઇજા થતાં સિવિલમાં સારવાર માટે ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

(10:40 am IST)