Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

શ્રીપુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા દિવંગતોને શ્રધ્‍ધાંજલી

રાજકોટઃ શ્રીપુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા સ્‍વ.મહેશભાઇ દવે સ્‍વ.કંચનબેન તથા કેશવલાલભાઇ લાખાણી સ્‍વ. રંભાબેન ગોંડલીયા સ્‍વ. વાલજીભાઇ જોબનપુત્રા સ્‍વ. ગિ.ગો જોબનપુત્રા સ્‍વ.ધનવંતરાય નથવાણી તથા સ્‍વ. વિજયભાઇ રાયચુરા અને સ્‍વ. રિતેષભાઇ જોબનપુત્રાને સંતપુનિતના ભજનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાના પુનિત કાર્યક્રમમાં નથવાણી પરિવારના જયશ્રીબેન જયેશભાઇ, મેઘાબેન, હેનિતભાઇ, તથા પૂર્વીબેન પુનિતભાઇ ઉપરાંત વિપુલભાઇ મુલીયા, બાબુભાઇ પેંડાવાળા, સુંદરલાલ પાંઉ દંપતિ, ક્રિષ્‍નાબેન જોબનપુત્રા, રમેશભાઇ ખંધેડીયા, જયશ્રીબેન જોબનપુત્રા, જીતુભાઇ દવે, ઉર્મીલાબેન કાગડા, સંગીતાબેન શૈલેષભાઇ સુચક, કિશોરભાઇ ચાવડા, રમણિકભાઇ ચાવડા, અરવિંદભાઇ જેઠવા, જયપ્રકાશ બુધ્‍ધદેવ, મહેન્‍દ્રભાઇ લાખાણી, કાંતીભાઇ નથવાણી, દેવાંગભાઇ જાની, હસુભાઇ તબલ્‍ચી,  ભરતભાઇ ગોંડલીયા, ભરતભાઇ ગોલાણીયા, પ્રાગવાભાઇ શિંગાળા, હસુભાઇ ઝાલા, દિપકભાઇ જોબનપુત્રા, વિનુભાઇ ભાવસાર(ભજનીક જેતપુર કાઠીનું), જસ્‍મીનાબેન મોદી, ભાવનાબેન કારેલીયા, યતીનભાઇ ગરાછ, વરીયાભાઇઓ, મહેશભાઇ માકડીયા, દિપકભાઇ અનડકટ, (મહેકબેન, દિપ્તીબેન, પારસભાઇ સવજાણી) સુમીરન તથા લાલભાઇ અઢિયા, મનુભાઇ પરસાણા, રાહુલભાઇ જોશી બિહારીભાઇ ભોજાણી ઉપસ્‍થિત રહેલ

(4:05 pm IST)