Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મહિલા હાસ્‍યકલાકાર ડો.અવની વ્‍યાસની જમાવટ

રાજકોટઃ અમૃતકલા મહોત્‍સવ અંતર્ગત યોજાયેલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્‍સવના ઉદઘાટન સમારંભમાં મહિલા હાસ્‍યકલાકાર ડો.અવની વ્‍યાસનો હાસ્‍યનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં સૌરાષ્‍ટ્રની ૯૦ કોલેજમાંથી આશરે દસ હજાર જેટલા યુવક યુવતીઓએ આ કાર્યક્રમ માણ્‍યો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના વરદ્દ હસ્‍તે કરવામાં આવ્‍યુ હતું.

(3:21 pm IST)