Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા નાયબ મામલતદાર જે. બી. જાડેજા આજે નિવૃતઃ રૂડાના મામલતદાર ચોવટીયા પણ રીટાયર્ડઃ બંનેને ભવ્ય વિદાયમાન

કલેકટર કચેરીના નાયબ મામલતદાર તથા ૧૯૯૧ ની વસતિ ગણત્રીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર નાયબ મામલતદાર જે. બી. જાડેજા આજે વય મર્યાદા સંદર્ભે નિવૃત થયા હતા. તેમની સાથોસાથ રૂડાના મામલતદાર સી. ટી. ચોવટીયા પણ નિવૃત થયા હતા...સાથો સાથ પ્યુન કમ ડ્રાઇવર પ્રવીણ ચૌહાણ પણ નિવૃત થતા સ્ટાફ દ્વારા ત્રણેયને ભવ્ય વિદાયમાન અપાયું હતું.

(3:43 pm IST)