Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજકોટમાં હાઇરિસ્ક દેશોમાં આવેલા વિદેશી પ્રવાસીઓના કવોરન્ટાઇન બાદ કોરોના ટેસ્ટ

રાજકોટ : મ.ન.પા. દ્વારા કોરોનાનાં નવા વેરિયન્ટ સામે સાવચેતીનાં પગલા રૂપે ગઇકાલ સુધીમાં વિદેશથી આવેલા ૪ર લોકોને હોમ કોરન્ટાઇન કરાયા છેઃ આ ૪ર લોકો પૈકી જે લોકો ૧૪ હાઇરિસ્ક દેશોમાંથી આવેલા લોકોનું કવોરન્ટાઇન પુર્ણ થાય ત્યારે તેઓનો આર.ટી.-પી. સી. આર. કોરોનાં ટેસ્ટ થશે તેમ મ્યુ. કમિશનર અમિત અરોરાએ જાહેર કર્યુ હતું.

(4:02 pm IST)