Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અવધુત મંડળીના ચેરમેન નિમાવતની ભાજપ સહકારીતા સેલના કન્વીનર પદે નિમણુંક

રાજકોટઃ શ્રી અવધૂત ક્રેડિટ સોસાયટીના ચેરમેન ડો.પ્રવીણભાઈ નિમાવતની રાજકોટ શહેર સહકારીતા સેલના કન્વીનર પદે નિમૂણક કરવામાં આવી છે. તેઓએ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ મિત્રોવર્તુળ તરફથી શુભેચ્છા વર્ષી રહી છે.(મો.૯૪૨૬૨ ૫૦૫૦૩)

(2:46 pm IST)