Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ગોકુલનગરમાં રજનીભાઇ દેસાઇનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ, તા. ૩૧ : ગુરૂપ્રસાદ ચોક પાસે ગોકુલનગર-રમાં રહેતા આધેડેે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.  મળતી વિગત મુજબ ગોકુલનગર શેરી નં.રમાં રહેતા રજની રામજીભાઇ દેસાઇ (ઉ.વ.૪૭) એ પોતાના ઘરે ગળફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. ડી.જે. જાદવ, અને પૃથ્વીરાજસિંહ સહિત ઘટના સ્થળે પહોંચી તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ આદરી છે.

(4:11 pm IST)