રાજકોટ
News of Friday, 2nd June 2023

બે દિગ્‍ગજ ધાર્મિક મહાનુભાવોનું મિલન

રાજકોટ : માંગરોળ ખાતે ખૂબ જ જાણીતા આધ્‍યાત્‍મિક દિગ્‍ગજ પૂ. મામા સરકારને ત્‍યાં બાગેશ્વરધામના પૂ. ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાી પધારતા તેમનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત પૂ.મામા સરકાર, શ્રીમતી રૂપલબેન અને પરિવારે કર્યુ હતું તે પ્રસંગની તસ્‍વીરો... સાથે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અન્‍ય મહનુભાવો પણ જોડાયા હતા.

(1:50 pm IST)