રાજકોટ
News of Tuesday, 1st September 2020

લાડુ હવન-મહાઆરતી સાથે દુંદાળા દેવનું ઘરમાં જ વિસર્જન

રાજકોટઃ સૌરાષ્ટ્રનું સૌથી, પ્રથમ સાર્વજનીક ગણપતિ મહોત્સવ ત્રિકોણબાગ કા રાજાની ગઈકાલે મહાઆરતી કરી આજે લાડુહવન સાથે. દેવને અશ્રુભીની વિદાય આપી ઘરઘરાવ વિસર્જન કરાયું હતું.

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ સને ૧૯૯૯થી પ્રારંભ થયેલ જે આજે ૨૧માં વર્ષમાં પ્રવેશ ઓનલાઈન ગણપતિ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ. ઘરમાં જ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ. તેમ જીમ્મીભાઈ અડવાણીની યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)