News of Tuesday, 1st September 2020
મનપાના ૨૦૪૦ આવાસો માટે ૧૭૦૦૦ અરજીઓ આવીઃ ૪૦૮૦ અરજીઓ માન્યઃ આવાસોના લાભાર્થીઓની યાદી વેબસાઇટ પર મુકાઇ
રાજકોટઃ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વન, ટુ, અને થ્રી બીએચકેના ૨૦૪૦ ફલેટોની ફાળવણી માટે ડ્રો યોજાયો હતોઃ કોમ્પ્યુટરરાઇઝ જાહેર ઇ-ડ્રો મારફત ફાળવવામાં આવેલ આવાસોના લાભાર્થીઓની યાદી આરએમસીની વેબસાઇટ www.rmc.gov.in તથા આવાસ યોજના વિભાગ, બીજા માળે મ્યુનિસીપલ કોર્પોરેશન કચેરી, ઢેબર રોડ ખાતે મૂકવામાં આવેલ છેઃ આવાસના એલોટમેન્ટ લેટર ૧૫ દિવસમાં અપાશે
(4:08 pm IST)