રાજકોટ
News of Tuesday, 1st September 2020

ખેડૂતોને જમીન-પાક ધોવાણનું વળતર આપો : બ.સ.પા.ની રજૂઆત

રાજકોટ : જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક ખેડૂતોની જમીન ધોવાઇ જતાં બિયારણ અને મગફળી વગેરેનો પાક નિષ્ફળ ગયો હોઇ. તાત્કાલીક નુકશાનીનો સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવા બાબતે બહુજન સમાજ પાર્ટીના હોદેદારોએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. તે વખતની તસ્વીર.

(4:09 pm IST)