રાજકોટ
News of Wednesday, 30th November 2022

કપાસીયા તેલમાં ર૦ રૂ. તૂટયા સીંગતેલમાં ૧૦ રૂ.નો ઉછાળો

રાજકોટ તા.૩૦ : ખાદ્યતેલમાં મંદી અને સીંગતેલમાં તેજી જાવા મળી હતી.
સ્થાનીક બજારમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં  કપાસની આવકો વધતા કપાસીયા તેલમાં આજે ર૦ રૂ. ઘટયા હતા કપાસીયાતેલ લુઝના ભાવ ૧રર૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૧ર૦૦ રૂ થયા હતા. કપાસીયા ટીનના ભાવ રર૧૦ ની રર૬૦ રૂ. હતા તે ઘટીને ર૧૯૦ ની રર૪૦ રૂ.ની સપાટીઍ ભાવ પહોîચ્યા હતા.
જયારે સીંગતેલના ભાવમાં તેજી જાવા મળી હતી કાચા માલની અછતના કારણે સીંગતેલમાં ૧૦ રૂ. વધ્યા હતા સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ના ભાવ ૧૪૯૦ રૂ. હતા તે વધીને ૧પ૦૦ રૂ. અને સીંગતેલ નવા ટીનના ભાવ રપ૮પ થી ર૬૩પ રૂ.હતા. તે વધીને રપ૯પ થી ર૬૪પ રૂ. થયા હતા.(૧.૪)

(3:40 pm IST)