News of Thursday, 1st December 2022
રાજકોટ ગુરૂકુળના સંત શ્રી દેવકૃષ્ણ સ્વામીજીએ મતદાન કર્યુ
રાજકોટ ગુરૂકુળના વડા અને સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત શ્રીદેવ કૃષ્ણ સ્વામીજીએ મતદાન કર્યુ હતું. આ વિસ્તારના ભાજપ આગેવાન પ્રવિણ કાનાબાર તેઓની સાથે રહ્યા હતા.
(4:36 pm IST)