રાજકોટ
News of Monday, 2nd August 2021

અંજલીબેનની નીતિન ભારદ્વાજ સાથે ગુફતેગુ

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને આજે સવારે તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિન ભારદ્વાજ સાથે કોઈક બાબતે ચર્ચા કરી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:22 pm IST)