રાજકોટ
News of Friday, 2nd December 2022

નિધિ સ્‍કુલ દ્વારા શૈક્ષણિક પ્રવાસ

ગાંધીગ્રામ ખાતે આવેલ નિધિ સ્‍કુલ દ્વારા  કે.જી. વિભાગથી લઇને ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે બાલભવન, ચોકીઢાણી સાઇબાબા મંદિર, શ્રીજી ગૌશાળા, જલારામ મંદિર ઘંટેશ્વર, પ્રદ્યુમન પાર્ક, સાયન્‍સ સીટી સહીતના સ્‍થળોનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્‍યો હતો. સમગ્ર આયોજન માટે શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી

(3:54 pm IST)