News of Thursday, 3rd September 2020
ઢેબર રોડ વન-વેનાં સેલરોમાંથી પાણી છોડાતાં રઘુવીરપરામાં નદી વહે છે
રાજકોટ : ઢેબર રોડ વન-વેમાં આવેલા કેટલાક કોમર્શીયલ કોમ્પલેક્ષેનાં સેલરોમાં ભરાયેલ વરસાદી પાણી ઉલેચીને રોડ ઉપર છોડવામાં આવતાં અહીંનાં રઘુવીરપરા સહિતનાં વિસ્તારોમાં સતત પાણીની નદી વહે છે, ગંદકી ફેલાતી હોઇ આ બાબતે સ્થાનિકોએ મ્યુ. કોર્પોરેશનમાં ફરીયાદ નોંધાવી આ સમસ્યા દૂર કરવા રજૂઆત કરી છે.
(3:56 pm IST)