News of Monday, 3rd October 2022
રાજકોટ જિલ્લાના પ્રભારી પદે કેતનભાઈ સંઘવીની નિમણુક
પં.દીનદયાળ ઉપાઘ્યાય વિચાર સંઘ
રાજકોટ, તા.૩: પ. દીનદયાળ ઉપાધ્યાય વિચારસંઘ રાજકોટ જિલ્લાના પ્રભારી પદ પર કેતનભાઈ સંઘવી (મો.૭૭૭૮૯ ૫૨૪૪૮)ની નિમણુક થતાં જૈન સમાજનું ગૌરવ વધારેલ.
આ તકે પં.દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘના પ્રદેશ પ્રમુખ હિરેનભાઈ જોશી, પ્રદેશ સંયોજક પ્રશાંતભાઇ શાહ દ્વારા શુભકામના પાઠવેલ.
(3:45 pm IST)