રાજકોટ
News of Tuesday, 4th January 2022

ઍડ મીરેકલ ઍડર્વટાઈઝીંગવાળા હરીશભાઈ અકબરી પર પેરેલીસીસનો હુમલોઃ ગંભીર સ્થિતિ

રાજકોટ : ઍડર્વટાઈઝીંગ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ઍડ મીરેકલ ઍડર્વટાઈઝીંગના શ્રી હરીશભાઈ અકબરી ઉપર ગઈકાલે પેરેલેસીસનો ઍટેક આવતા વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે ડો.કાંત જાગાણીઍ બ્રેઈનનું ક્રિટીકલ અોપરેશન કર્યાનું પણ જાણવા મળે છે. હરીશભાઈની સ્થિતિ ગંભીર હોવાનું તેમની નજીકના વર્તુળો કહી રહ્ના છે. તેમની તબિયત અંગે ભારે ચિંતાની લાગણી પ્રસરી છે. દરમિયાન ડો.કાંતનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવ્યુ હતું કે હરીશભાઈની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આવતા ત્રણ દિવસ કટોકટીભર્યા છે.

(5:44 pm IST)