રાજકોટ
News of Tuesday, 4th January 2022

આર્ષ વિદ્યા મંદિર, મુંજકા ખાતે સાંજે દક્ષિણ ભારતની શ્રી યોગાનંદેશ્વર સરસ્વતી મઠ, કૃષ્ણરાજનગરમ પીઠના પ.પૂ. શંકરાચાર્યજી મહારાજની પધરામણી : કાલે સત્સંગ

રાજકોટ તા.૪: આર્ષ વિદ્યા મંદિર, મુંજકા, રાજકોટ ખાતે આજે દક્ષિણ ભારતની શ્રી યોગાનંદેશ્વર સરસ્વતી મઠ, કૃષ્ણરાજનગરમ્ પીઠ ના પ.પૂ. શંકરાચાર્યજી મહારાજ ની પધરામણી સાંજે ૫ વાગ્યે થશે.

સર્વ ભાવિકો એ ૪.૩૦ વાગ્યે તેમના સ્વાગત માટે બની શકે તો ભારતીય વેશભૂષામાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

તેમના સત્સંગ નો લાભ આવતી કાલે સવારે ૯.૧૫ કલાકે આશ્રમ ખાતે લઇ શકાશે.

(3:49 pm IST)