News of Wednesday, 5th May 2021
એબીવીપી દ્વારા ફ્રી સેનેટાઇઝ સેવા
કોરોના મહામારીમાં રક્ષણાત્મક પગલાના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોઇપણ ચાર્જ વસુલ્યા વગર વિનામુલ્યે આવાસ ઓફીસોને સેનીટાઇઝ કરી આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. છેલ્લા ૭ દિવસમાં ૧૧૧ ઘરમાં આ સેવા અપાઇ છે. લાભ લેવા માટે જય મહેતા મો.૯૦૧૬૯ ૯૧૪૯૫ અથવા મયંક ચોટલીયા મો.૮૭૩૪૦ ૧૧૨૫૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે. આ અભિયાનમાં જોડાવા ઇચ્છુક વિદ્યાર્થી મિત્રોએ મો.૭૩૮૩૨ ૩૧૧૪૬ ઉપર સંપર્ક કરવા નીલ માવાણીની યાદીમાં જણાવાયુ છે.
(4:00 pm IST)