News of Wednesday, 6th July 2022
કવિતા રાવલના કાવ્ય સંગ્રહનું વિમોચન
નવોદિત કવિયત્રી શ્રી કવિતા રાવલ ‘કાવ્યહાર્દ'ના ચોર્યાશી કાવ્યસંગ્રહનું વિમોચન વિવિધ લેખકો, વકતઓ તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં આવેલ . જેમાં પિંતાબરા પીઠ શોધ સંસ્થાનનાં અધ્યક્ષ મહેન્દ્રભાઇ રાવલ, સાહિત્ય તેમજ પત્રકારત્વનાં ઘરેણાં સમાન જવલંતભાઇ છાયા પત્રકાર, નવલકથાકાર તેમજ નવોદિતનાં પિઢ માર્ગદર્શક બાલેન્દ્ર શેખર જાની, આકાશવાણી રાજકોટના એકિઝકયુટિવ એન્જિનીયર તેમજ શ્રેષ્ઠ પુસ્તક વાંચક, સહૃદયી સલીમભાઇ સોમાણી, રાવલ્સ એકેડમીનાં ડાયરેકટર ટીે.એમ.રાવલ, જાણીતા તબીબ ડો. દેવેશ જોષૅી ઉપસ્થિત રહયા હતા.
(4:18 pm IST)