News of Friday, 7th August 2020
ભવાનીનગર અને હાથીખાના વિસ્તારમાં બે દિ'થી અંધારપટ્ટ
વિજ થાંભલાઓ પડી જતા મુશ્કેલી સર્જાય
રાજકોટઃ બે દિવસ અગાઉ આવેલા મીની વાવાઝોડાનાં કારણે ભવાનીનગર અને હાથીખાના વિસ્તારમાં વૃક્ષો ધરાશય થતા વિજ પોલ તુટી પડતા સ્ટ્રીટ લાઇટો બંધ થઇ ગયેલ જેના કારણે સતત બે દિવસ સુધી લોકોએ વિજળી વગર અંધારામાં દિવસો કાઢવા પડતાં ભારે મૂશ્કેલી સર્જાયેલઃ જો કે, આજથી વિજ તંત્ર દ્વારા નવા થાંભલા નાંખી વિજ પુરવઠો પુર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી છે.
(3:56 pm IST)