News of Monday, 8th August 2022
ડીજીપી દ્વારા રાજકોટ શહેર પોલીસના 3 સહિત રાજ્યના 55 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો આદેશ
રાજકોટના એ,એસ,ચાવડાની ગીર સોમનાથ ,કે,એ,વાળાની મોરબી અને જે,એમ વાઘેલાની સીડીઓ ખાતે બદલી : રાજકોટ ગ્રામ્યના એસ,એમ, જાડેજાને સુરેન્દ્રનગર મુકાયા
ડીજીપી દ્વારા રાજકોટ શહેર પોલીસના 3 સહિત રાજ્યના 55 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો આદેશ કરાયા છે જેમાં રાજકોટના એ,એસ,ચાવડાની ગીર સોમનાથ ,કે,એ,વાળાની મોરબી અને જે,એમ વાઘેલાની સીડીઓ ખાતે બદલી કરાઈ છે જયારે રાજકોટ ગ્રામ્યના એસ,એમ, જાડેજાને સુરેન્દ્રનગર મુકાયા છે
ડીજીપી દ્વારા રાજકોટ શહેર પોલીસના 3 સહિત રાજ્યના 55 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો આદેશ કરાયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે
(10:44 pm IST)