News of Thursday, 8th December 2022
ઉદય કાનગડને શુભેચ્છા પાઠવતા નરેન્દ્રસિંહ જાડેજા
રાજકોટઃ રાજકોટ ૬૮ પૂર્વ બેઠકમાં ઉદય કાનગડે ધરખમ નેતા ઈન્દ્રનિલ રાજયગુરૃને હરાવી જીત મેળવી છે. તસ્વીરમાં અકિલા પરિવારના અને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ ઉદય કાનગડને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:34 pm IST)